Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

IAS – IPS ની બદલીના એંધાણ, CMO ઓફિસમાં ભલામણ માટે અધિકારીઓના આંટાફેરા શરુ? સૂત્ર

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 4618

ગુજરાત સરકારના બજેટ પહેલા આઇપીએસ ઑફિસરોના પ્રમોશન થયા હતા અને કેટલાક જિલ્લાના ડીએસપી, રેન્જ આઇજી આને પોલીસ કમિશનરની બદલીઓ બાકી હતી ત્યારે સરકારે બાકી રહેતા અધિકારીઓની બદલીનું લિસ્ટ તૈયાર કરી દીધું છે અને થોડા સમયમાં હવે આ અધિકારીઓની બદલીના ઓર્ડર હવે થઈ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બજેટસત્ર પછી જે અધિકારીઓની બદલી થવાની છે તેમનું લિસ્ટ CMO ઓફિસમાં તૈયાર થઈ ગયું છે.

15મી વિધાનસભાના બજેટસત્ર બાદ આ બદલીઓ કરવામાં આવશે ત્યારે કેટલાક અધિકારીઓ પોતાનું મનપસંદ સ્થળ મેળવવા માટે CMO ઓફિસના આંટાફેરા શરૂ કરી દીધા છે અને સરકારના અંગત સચિવોને પોતાની ભલામણ કરાવવા માટે રીઝવી રહ્યા છે ત્યારે આ બાબતની જાણ મુખ્યમંત્રીને થતાં ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં સ્પષ્ટ કરી દીધું હતું કે ભલામણ કરવાને બદલે જ્યાં પણ નિયુક્તિ અપાય ત્યા ખંતપૂર્વક ફરજ બજાવવા નિર્દેશ આપી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે બજેટસત્ર બાદ થનાર આ બદલીઓમાં અમદાવાદ આને સુરત પોલીસ કમિશનરના પદે કોણી નિયુક્તિ થશે તેના પર સૌ કોઇની નજર છે ત્યારે ભલામણ ન સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર મુખ્યમંત્રી દ્વારા કર્યા બાદ હવે આ સ્થળો પર કોણ આવે છે તે જોવું રહ્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

IAS – IPS ની બદલીના એંધાણ, CMO ઓફિસમાં ભલામણ માટે અધિકારીઓના આંટાફેરા શરુ? સૂત્ર

Related posts

ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ મક્કમતા સાથે મેદાનમા!આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી સુરતના ઓલપાડ, સાયણ, અને કીમમાં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં મતદારોને વિશ્વાસમાં લેવા 8 વચનોના પુસ્તકનું કરાયું વિતરણ

Phone: 9998685264.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજનો નિર્ણય, આવતી કાલે ગુજરાત હાઇકોર્ટમાં 2 મિનિટ મોન રાખવામાં આવશે, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે આવતી કાલે સવારે 11 વાગે 2 મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

Phone: 9998685264.

કચ્છના રાપરમાં દોઢ કરોડના ખર્ચે હોલનું નિર્માણ કરાયું! કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના હસ્તે કરાયું લોકાર્પણ, એકલા હાથે હોલનું નિર્માણ કરનારા દાતા બાબુભાઈ રાકાણી અને તેમના પરિવારનું સન્માન કરાયું

Phone: 9998685264.

Leave a Comment