Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાલ માલધારી મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે ભરૂચના નિરુબેન આહીરની વરણી,
ઉજ્જૈન ખાતે મળેલી અખિલ ભારતીય પાલ મહાસભાની બેઠકમાં લેવાયો નિર્ણય

પાલ માલધારી મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે ભરૂચના નિરુબેન આહીરની વરણી,ઉજ્જૈન ખાતે મળેલી અખિલ ભારતીય પાલ મહાસભાની બેઠકમાં લેવાયો નિર્ણય

Our Visitor

009768
Total Users : 9768
Total views : 11435
Who's Online : 0

પાલ માલધારી મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે ભરૂચના નિરુબેન આહીરની વરણી,ઉજ્જૈન ખાતે મળેલી અખિલ ભારતીય પાલ મહાસભાની બેઠકમાં લેવાયો નિર્ણય

રીતેશ પરમાર

ભરૂચ જિલ્લામાં સામાજિક, સેવા અને સકારીતના ક્ષેત્રે વર્ષોથી કાર્યરત અને મહિલા પત્રકાર એવા નિરુબેન આહીરની અખિલ ભારતીય પાલ મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિયુક્તિ કરાતા ભરૂચ જિલ્લાના માલધારી સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે.

પાલ – બઘેલ – યાદવ – આહીર સમાજના અખિલ ભારતીય સર્વોચ્ચ સંગઠન “અખિલ ભારતીય પાલ મહાસભા”ની અખિલ ભારતીય સ્તરની બેઠક ઉજ્જૈન ખાતે, મધ્યપ્રદેશ રાજ્યમાં ભગવાન મહાકાલેશ્વર જી ના સાનિધ્યમાં યોજાઈ હતી. આ બેઠકમાં માલધારી સમાજના વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ જ બેઠકમાં યોજાયેલી ચૂંટણીમાં પાલ (માલધારી) મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિરુબેન આહિરની નિમણૂક કરવામાં આવી હતી.

નિરુબેન આહીર અનેક સામાજિક, સેવાકીય, સહકારી પ્રવૃત્તિઓ થી જોડાયેલ છે અનેગુજરાત રાજ્યના આંગણવાડી યુનિયન ના પ્રમુખ છે. નિરુબેન આહીરની પાલ મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિયુક્તિ થતા ભરૂચ જિલ્લાના માલધારી સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે.


પાલ માલધારી મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે ભરૂચના નિરુબેન આહીરની વરણી,<br>ઉજ્જૈન ખાતે મળેલી અખિલ ભારતીય પાલ મહાસભાની બેઠકમાં લેવાયો નિર્ણય

Related posts

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Ritesh Parmar

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Ritesh Parmar

દાહોદ / સાસરીમાં લગ્ન પ્રસંગ પતાવી ફતેપુરા પોલીસ સ્ટેશન ફરજ પર જતા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં દુઃખદ મોત, ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું

Ritesh Parmar

Leave a Comment