Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

યુરોપ / આત્મહત્યા કરવા માટેના મશીનને કાયદાકીય મંજૂરી અપાઈ, કોઈપણ દર્દ વગર માત્ર એક મિનિટમાં માણસ મોતના ખોળામાં સુઈ જશે

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 290

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

આત્મહત્યાને લઈને દુનિયાભરમાં હંમેશા તમામ વાતો થતી રહે છે.આ દરમિયાન યૂરોપીય દેશ સ્વિટજરલેંડે આત્મહત્યા કરવામાં મદદ આપનારી મશીનને કાયદાકીય મંજુરી આપી દીધી છે. આ મશીન ફક્ત એક મિનિટમાં આત્મહત્યાની પ્રક્રિયા પુરી કરી દે છે. તેનાથી વ્યક્તિ કોઈપણ દર્દ વગર હંમેશા માટે મોતના ખોળામાં સૂઈ શકે છે. ત્યારબાદ આ મશીનને લઈને આખી દુનિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આ મશીન એક શબપેટીનો આકાર બનેલો હોય છે. ‘ધ ઈંડિપેંડેટની એક ઑનલાઈન રિપોર્ટ મુજબ આ મશીનના માધ્યમથી ઓક્સીજનનુ સ્તર ધીરે ધીરે ઓછા કરીને હાઈપોક્સિયા નએ હાઈપોકેનિયાના માધ્યમથી મોત થઈ જાય છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકંડમાં નાઈટ્રોજનની માત્રા અનેક ગણી વધી જાય છે જેને કારણે ઓક્સીજનનુ સતર 21 ટકાથી 1 થઈ જાય છે અને થોડી જ સેકંડમાં માણસનુ મોત થઈ જાય છે.

જો કે રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે જે બીમારીને કારણે બોલી પણ શકતા નથી કે હલી પણ શકતા નથી. આ મશીનને યૂઝરે પોતાના પસંદગીના સ્થાન પર લઈ જવાનુ રહેશે. ત્યારબાદ મશીનની નષ્ટ થવા યોગ્ય કૈપ્સૂલ જુદી થઈ જાય છે. જેથી તેને શબપેટીની જેમ ઉપયોગમાં લઈ શકાય.

ઉલ્લેખનીય છે કે આ મશીન એક શબપેટીના આકારનુ બનેલુ છે. ધ ઈંડિપેંડેટની એક ઓનલાઈન રિપોર્ટ મુજબ આ મશીનના માઘ્યમથી ઓક્સીજનનુ સ્તર ધીરે ધીરે ઓછુ કરીને હાઈપોસ્કિયા અને હાઈપોકેનિયાના માધ્યમથી મોત આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકંડમા નાઈટ્રોજનની માત્રા અનેકગણી વધી જાય છે. જેને કારણે ઓક્સીજનનુ સતર 21 ટકાથી 1 થઈ જાય છે અને થોડી જ સેકંડમાં માણસનુ મોત થઈ જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

યુરોપ / આત્મહત્યા કરવા માટેના મશીનને કાયદાકીય મંજૂરી અપાઈ, કોઈપણ દર્દ વગર માત્ર એક મિનિટમાં માણસ મોતના ખોળામાં સુઈ જશે

Related posts

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં તેમાં ભ્રષ્ટાચાર કોણ કરે છે! સુરતના કુદસડ ગામમાં ઠેર ઠેર ગંદકી, કચરાનું સામ્રાજય, ગટરો ઉભરાઈ રહી હોવાના કારણે બીમારી ફેલાવવાની શક્યતા :દર્શન નાયક :

Phone: 9998685264.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક આકરા પાણીએ! પ્રોહીબીશનના ગુનાના ત્રણ આરોપીઓને પાસા કરી ભુજ જેલમાં ધકેલ્યા

Phone: 9998685264.

સુરતના લીંબાયતમાં ખેલાયો ખૂની ખેલ! એરલાઇન્સ કંપનીમાં કામ કરતા યુવકની ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યાં, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

Leave a Comment