Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લાંચિયા પોલીસ કર્મીઓ સુધરી જજો નહીં તો આવી બનશે! મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્યમાં વાહન ચાલકો પાસેથી કટકી કરતા ત્રણ પોલીસ કર્મીઓ ACB ના છટકામાં ઝડપાયા

લાંચિયા પોલીસ કર્મીઓ સુધરી જજો નહીં તો આવી બનશે! મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્યમાં વાહન ચાલકો પાસેથી કટકી કરતા ત્રણ પોલીસ કર્મીઓ ACB ના છટકામાં ઝડપાયા

Our Visitor

009762
Total Users : 9762
Total views : 11426
Who's Online : 0

લાંચિયા પોલીસ કર્મીઓ સુધરી જજો નહીં તો આવી બનશે! મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્યમાં વાહન ચાલકો પાસેથી કટકી કરતા ત્રણ પોલીસ કર્મીઓ ACB ના છટકામાં ઝડપાયા

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જીઆરડી અને ટીઆરબી જવાનો તેમજ વચેટીયાઓ દ્વારા વાહન ચાલકોને પરેશાન કરીને લાંચ માંગતા હોવાની ફરિયાદ ઉઠી હતી. વિસનગરમાં પણ આવી ફરિયાદ ઉઠવાને લઈ ગાંધીનગર એસીબી દ્વારા ડિકોય ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જે ટ્રેપમાં વિસનગર પોલીસ સ્ટેશનની સેકન્ડ મોબાઇલ વાનના કર્મચારીઓ 200 રુપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

આ 4 સામે કાર્યવાહી હાથ ધરાઈ

પ્રકાશ પ્રતાપભાઇ ચૌધરી, લોકરક્ષક, સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન
નાસીરબેગ અસ્લમબેગ મીરઝા, અ.હે.કોન્સ. સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન
નિખીલસિંહ ગોબરજી ઠાકોર નોકરી-જી.આર.ડી., સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન
દેવેન હેમરાજભાઇ ચૌધરી, અ.પો.કો. નોકરી-સેકન્ડ મોબાઇલ, વિસનગર સીટી પોલીસ સ્ટેશન.

એસીબીની ટીમે વોચ રાખીને એક ડિકોયરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે મુજબ એસીબીની ટીમે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઇને ડિકોય ટ્રેપ ગોઠવી હતી. જે મુજબ ડિકોયરની પાસેથી લાંચની રકમ 200 રુપિયા પોલીસ કર્મી પ્રકાશ ચૌધરીએ માંગી હતી. જે રકમ માંગીને સ્વિકારતા જ એસીબીની ટીમે સ્થળ પરથી જ બે પોલીસ કર્મી અને એક જીઆરડી જવાનને ઝડપી લીધો હતો. જ્યારે એક પોલીસ કર્મી સ્થળ પરથી મોકો જોઇને ભાગી છૂટ્યો હતો.


લાંચિયા પોલીસ કર્મીઓ સુધરી જજો નહીં તો આવી બનશે! મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્યમાં વાહન ચાલકો પાસેથી કટકી કરતા ત્રણ પોલીસ કર્મીઓ ACB ના છટકામાં ઝડપાયા

Related posts

જામનગર / ધ્રોલ તાલુકા પોલીસ સામે યુવકના ગંભીર આક્ષેપ? દારૂના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી 40 હજાર પડાવી લીધા! ગર્ભવતી પત્નીને પણ માર માર્યાનો આક્ષેપ? પોલીસ વડાને ફરીયાદ કરાઈ

Ritesh Parmar

લઠ્ઠાકાંડમાં પીડિત પરિવારોની મુલાકાત લેવા આવેલા અરવિંદ કેજરીવાલની ટીકા ટિપ્પણી બંધ કરે ભાજપના નેતાઓ!લાજવાને બદલે ગાજી રહ્યા છો શરમ કરો, વાણી વિલાસ ઉપર ધ્યાન આપો અને ગુજરાતને સંભાળો: ગોપાલ ઈટાલિયા

Ritesh Parmar

સ્મશાન ઘાટમાં રહેનારા અઘોરીઓ માટે મહાશિવરાત્રીની રાત કેમ ખાસ હોય છે! મૃતદેહો સાથે શારીરિક સંબંધ બનાવે છે, તંત્ર સાધના સાથે માંસ, મદિરાનું સેવન કેમ કરે છે! જાણો રહસ્ય

Ritesh Parmar

Leave a Comment