Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 715

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બધા જિલ્લા કલેકટરના આજ રોજ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમગ્ર રાજ્યની અંદર ખૂબ જ ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને લઈને ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. જેને લઇને ખેડૂતો, પશુપાલકો  ,ખેતમજૂરો ને  મદદરૂપ થવાય તેવા પગલાં સરકાર દ્વારા લેવામાં આવે તે હેતુસર વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

      જેમા તાત્કાલિક ધોરણે ખેડૂતોને , લોકોને,પશુઓને  પીવાનું પાણી મળી રહે અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ અને મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત સહાય  કરવામાં આવે અને અન્ય પડતર માંગણી મૂકવામાં આવી હતી આગામી દિવસોમાં સરકાર દ્વારા માગણીઓ સંતોષવામાં ન આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તથા અન્ય કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

Related posts

જામનગરમા કાર ચાલક બન્યો બેકાબુ ફુલ સ્પીડમાં ઘરની દીવાલ તોડીને અંદર ઘુસાવી દીધી કાર live વિડીયો

Phone: 9998685264.

ખૂબ જ દુઃખદ ઘટના! રાજકોટમાં 3 વર્ષનો માસૂમ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત

Phone: 9998685264.

ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

Phone: 9998685264.

Leave a Comment