Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 303

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

    આજની કેબિનેટ મિટિંગમાં રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજીયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરાયો છે.શિક્ષણ મંત્રીએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહી કરવાનો હુંકાર કર્યો હતો.તેના 24 કલાકમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પીછેહઠ કરી છે. મહત્વનું છે કે,શિક્ષકોને ફરજીયાત રીતે સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો હતો. જેનો સખત વિરોધ થતાં તાત્કાલિક અસરે નિર્ણય બદલવા ફરજ પડી છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

Related posts

રવિન્દ્ર જાડેજાની જોરદાર સિદ્ધિ, ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન અને 400 વિકેટ લેનારો બીજો ભારતીય કે ક્રિકેટર બની ઇતિહાસ રચ્યો, આજની ટેસ્ટ મેચમાં 175 રનની ઈનીંગ રમી શેનવોર્ન ને શ્રદ્ધાંજલિ આપી

Phone: 9998685264.

સુરત / સુમુલ ડેરીના અણઘડ વહીવટના
લીધે પશુપાલકોનું હિત જોખમાયું! અઢી લાખ પશુપાલકોની માં સમાન આપણી સુમુલ ડેરીમાં ઘુસેલા રાજકારણે પશુપાલકોની ઘોર ખોદી ! દર્શન નાયક

Phone: 9998685264.

દિલ્હી / અમિતશાહની પાકિસ્તાનને ખુલ્લી ધમકી, જો હવે પછી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ભારતમાં કરશો તો સર્જીકલ સ્ટ્રાઇક્સ કરવામાં આવશે,

Phone: 9998685264.

Leave a Comment