Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 2820

અમદાવાદમાં ગણપતિ વિસર્જનને લઈને લેવાયો નિર્ણય
કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યા
AMC દ્વારા વિસર્જન માટે બનાવેલ કુડમાં જ ગણપતિ વિસર્જન કરવા અપિલ

હાલ રાજ્યમાં ગણપતિ મહોત્સવની ખુબ ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.અને થોડા દિવસ બાદ ગણપતિ વિસર્જન કરવામાં આવશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા ગણેશ વિસર્જનની તૈયારીઓમાં લાગી ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગણેશ વિસર્જન માટે શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. નદી તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણી દુષિત થાય છે. જેથી નદી તળાવના સ્ત્રોતને સુરક્ષિત રાખવા તથા પર્યાવરણ બચાવવા વિસર્જન માટે બનાવેલ કુડમાં જ ગણપતિ વિસર્જન કરવા અપિલ છે.

AMC દ્વારા જુદા જુદા સ્થળોએ બનાવવામાં આવેલ વિસર્જન કુંડની વિગતો નીચે મુજબ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Related posts

ભાજપ સાથે મળેલો છે નિલેશ કુંભાણી : કોંગ્રેસ શિસ્ત સમિતિએ લીધો આકરો નિર્ણય, કુંભાણી 6 વર્ષ માટે સસ્પેન્ડ

Phone: 9998685264.

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને ઉપલેટા કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ ફ્ટકાર્યો! ચેક રિટર્ન કેસમાં ફરિયાદી સાથે બેદરકારી બદલ ઉપલેટા કોર્ટની કાર્યવાહી, જો PI દંડ ના ભરે તો તેમના પગારમાંથી કાપી લેવા કમિશ્નર ને હુકમ કર્યો

Phone: 9998685264.

અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, માત્ર 10 જ સેકેન્ડમાં યુવતી પટકાઈ નીચે, જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment