Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ, ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ.. જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી..

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 7649

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ
ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ
જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી ગેંગનો ભાવનગર એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોરી કરવા જતી વખતે અને ચોરી કરીને પરત ફરતી વખતે આ ગેંગ કારમાં લગાવેલી નંબર પ્લેટ નદીમાં ફેંકી દેતા હતા. બોલીવુડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી જબરજસ્ત મોડસ ઓપરેન્ડી અપનાવતી હતી આ ગેંગ. ભાવનગર એલસીબીના પીઆઇ કે એસ પટેલ અને તેમની ટીમના માણસોએ આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડી રાજ્યભરમાં થયેલી 33 જેટલી ચોરીઓનો પર્દાફાશ કર્યો છે. એલસીબીની ટીમે આ ગેંગ પાસેથી 17.80 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
ભાવનગર એલસીબી ના પી.આઈ કે એસ પટેલ ને બાતમી મળી હતી કે ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો કુંભારવાડા થી દસ નાળા તરફ પસાર થવાના છે.

બાતમી ના આધારે એલસીબી ની ટીમના માણસોએ પસાર થતી સફેદ કલરની હ્યુંડાઈ કારમાં જઈ રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. એલસીબી ની ટીમ ના માણસોએ કારમાં તપાસ કરતા કારમાંથી ઘરફોડ ચોરી કરવા ના સાધનો મળી આવ્યા હતા. આ ઉપરાંત રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા.

એલસીબી ની ટીમના માણસોએ ઝડપાયેલા ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેમના નામ અમોલ પાટીલ, બાલકૃષ્ણ જાદવ અને દિલીપ જી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબી ની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગે ભાવનગર શહેર ઉપરાંત મોડાસા, ગોધરા, નડિયાદ, લુણાવાડા, અને ગાંધીનગર ના કલોલમાંથી ઘરફોડ ચોરી કર્યાની કબુલાત કરી હતી. આ ગેંગ દિવસ દરમિયાન કાર લઈને ચોરી કરવા નીકળતી હતી્. પોલીસ પૂછપરછમાં આ ગેંગે રાજ્યભરમાંથી 33 જેટલી ઘરફોડ ચોરી કર્યાનું બહાર આવ્યું છે.

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ, ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ.. જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી..

Related posts

સુરતના કડોદરામાં સમાજસેવાનું બીજું નામ એટલે જીગ્નેશ મોદી! લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

Phone: 9998685264.

સ્મશાન ઘાટમાં રહેનારા અઘોરીઓ માટે મહાશિવરાત્રીની રાત કેમ ખાસ હોય છે! મૃતદેહો સાથે શારીરિક સંબંધ બનાવે છે, તંત્ર સાધના સાથે માંસ, મદિરાનું સેવન કેમ કરે છે! જાણો રહસ્ય

Phone: 9998685264.

રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની તોડકાંડ મામલે ગાંધીનગરની કરાઈ એકેડમી ખાતે પૂછપરછ શરુ કરાઈ, એડી. ડીજી વિકાસ સહાય કરી રહ્યા છે તપાસ, ડીજી આશિષ ભાટિયાને સમગ્ર રિપોર્ટ સોંપાશે

Phone: 9998685264.

Leave a Comment