Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભારતીય મજદૂર સંઘ તથા અમદાવાદ જિલ્લા મજદૂર સંઘ આંગણવાડીના પડતર પ્રશ્નો માટે સરકાર સામે દેખાવ,આવેદન અપાયું,

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 339

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

      અમદાવાદના લાલદરવાજા પાસેના સરદારબાગ ખાતે ભારતીય મજદૂર સંઘ તેમજ અમદાવાદ જિલ્લા આંગણવાડીના કર્મચારીઓ જેમાં 300 થી વધુ મહિલાઓ હાજર રહી આંગણવાડી અને કર્મચારી સંઘના પડતર પ્રશ્નો માટે સરકાર સામે દેખાવ કરી પોતાની માંગણીઓ સ્વીકારવા નારાઓ લગાવી તેમજ પોસ્ટર બેનર પર પોતાની માંગણીઓ દર્શાવી સરકારનો સખત વિરોધ કર્યો હતો.જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં ના આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ઊગ્ર આંદોલન અને ભારે દેખાવો તેમજ સૂત્રો ચાર કરતા છેલ્લે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર ને આવેદન પત્ર આપ્યું હતું.




    આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અમદાવાદ જિલ્લા આંગણવાડીના મંત્રી નિર્મળભાઈ, ભારતીય મજદૂર સંઘના ગુજરાત ઉપાધ્યક્ષ મીનાબેન ડોરિયા, અમદાવાદ જિલ્લાના આંગણવાડી કર્મચારી મહાસંઘના મંત્રી મધુબેન, અમદાવાદ જિલ્લા આંગણવાડી મંત્રી વિરુબેન તેમજ નીલાબેન ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી.


*શુ હતી માંગણીઓ વાંચો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભારતીય મજદૂર સંઘ તથા અમદાવાદ જિલ્લા મજદૂર સંઘ આંગણવાડીના પડતર પ્રશ્નો માટે સરકાર સામે દેખાવ,આવેદન અપાયું,

Related posts

વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂ -ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસે ઘેર્યા! ગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત હવે ઉડતા ગુજરાત બની ગયાના ગંભીર આક્ષેપો કરાયા! ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાંની માંગ કરી સુત્રોચાર કર્યા

Phone: 9998685264.

ગુજરાતમાં રહેતા તોફાની તત્વો કાન ખોલીને સાંભળી લે, ઈદ હોય કે રામનવમી પથ્થર મારો ચલાવી લેવામાં નહી આવે, એક એક ને દબોચી જેલ ભેગા કરીશુ : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Phone: 9998685264.

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ

Phone: 9998685264.

Leave a Comment