Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / 155 ઓલપાડ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી, વિશાળ જનમેદની ઉમટી પડી,
જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દર્શન નાયક

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 2887

સુરત તા. 11

૧૫૫ વિધાનસભા બેઠકના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે આજે વિશાળ સમર્થકો અને કોંગ્રેસ આગેવાનો- કાર્યકરો સાથે ઓલપાડ પ્રાંત કચેરી ખાતે નામાંકન પત્ર ભર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૫૫- ઓલપાડ વિધાનસભા બેઠક માટે ખેડૂત આગેવાન દર્શનકુમાર અમૃતલાલ નાયકની પસંદગી કરતા ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. તેમજ દર્શન નાયકના સમર્થકો-શુભેચ્છકોમાં ખુશી વ્યાપી ગઈ છે.

જુઓ વિડીયો
ભારે જનમેદની ઉમટી પડી

આજરોજ ૧૫૫- ઓલપાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયક ઓલપાડ તાલુકા કોંગ્રેસ કાર્યાલય કચેરી ખાતે આવી પહોંચ્યા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકનો જય જયકાર બોલાવી દીધો હતો. ત્યારબાદ ઢોલ નગારાના ત્રાસા સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયક ઓલપાડ પ્રાંત કચેરી ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે પગપાળા પહોંચી ઉમેદવારી પત્રક ભર્યું હતુ.

ઉમેદવારી ફોર્મ ભરવા જતા દર્શન નાયકના સમર્થનમાં હજારોની ભીડ

આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં સુરત જિલ્લા શહેર વિસ્તારના કોંગ્રેસના આગેવાનો-કાયૅકરો, સામાજિક- ધાર્મિક આગેવાનો તેમજ સ્થાનિક જનમેદની ઉમટી પડી હતી. તો સાથે સાથે ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / 155 ઓલપાડ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી, વિશાળ જનમેદની ઉમટી પડી,<br>જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દર્શન નાયક

Related posts

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર થી લઈને પાકિસ્તાનના વડાપ્રધાન સહીતની દેશ અને દુનિયાની નામાંકિત હસ્તીઓની સામે થશે તપાસ

Phone: 9998685264.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાબરમતી મધ્યસ્થ જેલની ઓચિંતી મુલાકાત લીધી!
મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલનું પણ સ્વનિરીક્ષણ કર્યું

Phone: 9998685264.

અમરેલી / બાધા આંખડી અને અંધશ્રદ્ધાના નામે 31 નિર્દોષ પશુઓની બલી ચઢાવતા અટકાવી,જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરી દેતા શ્રધ્ધાળુઓ ભાગ્યા

Phone: 9998685264.

Leave a Comment