Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ડભોડા હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું, બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ગામના આગેવાનોએ હાજર રહી સફળ આયોજન પાર પાડ્યુ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 1023

    રીતેશ પરમાર

  આજરોજ દેશના મહાન પુરૂષ અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 131 મી જન્મજયંતીનો શુભ અવસર સમગ્ર ભારત દેશમાં ખુબજ હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. કોઈપણ વર્ગ કે કોઈપણ સમાજ હોય પણ જયારે ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આવે ત્યારે ભારત દેશનો દરેક નાગરીક ગૌરવ અનુભવે છે. જેથી આજના શુભ અવસર પર ઠેર ઠેર ભવ્ય ઉજવણી અને કાર્યકર્મો ઉજવવામાં આવ્યા હતા, તેમજ બાબા સાહેબ આંબેડકરને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

દેશના પ્રથમ કાયદા અને બંધારણના ઘડવૈયા અને મહાન વ્યક્તિત્વનું ઉદાહરણ એવા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131 જન્મજયંતિના શુભ અવસરના ભાગ રૂપે આજરોજ ગાંધીનગરના ડભોડા ખાતેના હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ શુભ અને પાવન કાર્યક્રમમાં ડભોડા ગામના માનનીય સરપંચ શ્રીના પુત્ર પૃથ્વીસિંહ,ડેપ્યુટી સરપંચના મોટાભાઈ અમરસિંહ,ડભોડા ગામના ઠાકોર સેનાના પ્રમુખ અજીતસિંહ, ડભોડા ગામના આગેવાન બળદેવભાઈ પરમાર, તેમજ ડભોડા ગામના હોમગાર્ડ યુનિટના રિટાયર્ડ ઇન્ચાર્જ ડી. એમ. પરમાર તેમજ ગામના વડીલો આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લઇ આજરોજ બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિના કાર્યક્રમને સફળ બનાવી ગૌરવની લાગણી અનુભવી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ડભોડા હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું, બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ગામના આગેવાનોએ હાજર રહી સફળ આયોજન પાર પાડ્યુ

Related posts

દાહોદ/ SOG એ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઉપર રેડ કરી, દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 130 લિટર લીકવીડ સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, નિવૃત પોલીસકર્મીના પુત્ર અને પત્રકારની ધરપકડ

Phone: 9998685264.

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી

Phone: 9998685264.

અંબાજી / ભાદરવી પૂનમમાં દર્શનાર્થીઓના બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓની હાલત કફોડી, અવ્યવ્યસ્થાના અભાવે હેરાનગતિ,

Phone: 9998685264.

Leave a Comment