Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ઓલપાડ તાલુકામાં સાયણ અને સેલૂત ગામની સ્થિતિ દયનિય! ભાજપનું 35 વર્ષથી એક હથ્થું શાસન તેમ છતાં ગામડાઓમાં અસુવિધાઓથી લોકો ત્રાહિમામ, ગટર, ગંદકી, અને તૂટેલા રોડ રસ્તાઓથી જીવન અસ્તવ્યસ્ત :દર્શન નાયક

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 5330

ઓલપાડ તાલુકા વિધાનસભા મત વિસ્તારમાંથી નાગરિકો છેલ્લા 35 વર્ષ કરતા વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય ચૂંટીને મોકલી રહ્યા છે.તેમ છતાં ઓલપાડ તાલુકાનાં વિસ્તારમાં અનેક પ્રશ્નો આજે પણ જેમના તેમ છે.સાયણ વિસ્તારમાં લોક સંપર્ક દરમ્યાન અનેક નાગરિકો દ્વારા એડવોકેટ તેમજ સહકારી ખેડૂત આગેવાન અને કોંગ્રેસના લોકપ્રિય નેતા દર્શનભાઈ નાયકને રજૂઆતો કરવા આવી છે.
જેમ કે સાયણ જેવા વિસ્તારમાં ઠેર ઠેર કચરાનાં કારણે ગંદકી જોવા મળે છે. તથા ગટર લાઇન ની કોઈ પણ જાતની સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી.

લાખો રૂપિયાની ગ્રાંટ સ્વચ્છતા અભિયાનના નામે ખર્ચવા છતાં પણ આ ગંદકી ને કારણે સાયણનાં નિર્દોષ નાગરિકોના આરોગ્ય ને નુકસાન થઈ રહ્યું છે અને લોકોને માટે જીવન જીવવું ખૂબ દુસ્કળ બન્યું છે.

એડવોકેટ અને સહકારી ખેડૂત આગેવાન: દર્શનભાઈ નાયક


ઓલપાડના સેલૂત ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લાખો રૂપિયા ની ગ્રાંટથી બનાવવામાં આવેલ નાના પુલિયા પરનો નવો રોડ સામાન્ય વરસાદમાં ધોવાઈને ગાયબ થઈ ગયો.કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યુ નથી હોય એવું લોકોનુ સ્પષ્ટ માનવું છે.તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આવી ગંભીર બાબતો ની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / ઓલપાડ તાલુકામાં સાયણ અને સેલૂત ગામની સ્થિતિ દયનિય! ભાજપનું 35 વર્ષથી એક હથ્થું શાસન તેમ છતાં ગામડાઓમાં અસુવિધાઓથી લોકો ત્રાહિમામ, ગટર, ગંદકી, અને તૂટેલા રોડ રસ્તાઓથી જીવન અસ્તવ્યસ્ત :દર્શન નાયક

Related posts

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

30 થી વધુ સોનાના દોરા તોડનારો રીઢો ચોર ઝડપાયો! છેલ્લા પાંચ દિવસમાં 8 થી વધુ ગુના ને અંજામ આપનાર ચોરને મણિનગર પોલીસે દબોચી લીધો

Phone: 9998685264.

સુરતના અડાજણમાં ડીજીવીસીએલની જીવતા બોમ્બ સમાન ડીપીથી દુર્ઘટના સર્જાશે તો તંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે: જીગ્નેશ મોદી

Phone: 9998685264.

Leave a Comment