Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજનો નિર્ણય, આવતી કાલે ગુજરાત હાઇકોર્ટમાં 2 મિનિટ મોન રાખવામાં આવશે, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે આવતી કાલે સવારે 11 વાગે 2 મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 3190

.

મોરબીમાં ઈતિહાસની બીજી સૌથી મોટી કરૂણ દુર્ઘટના હતી. મોરબીમાં ઝુલતો પુલ તૂટવાથી 100થી વધારે લોકો મૃત્યુ થયા હતા. આ અત્યંત કરુણ અને દુઃખદ ઘટનામાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને માટે આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં 2 મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.

દિવાળીના તહેવાર સમયે મોરબીના ઝૂલતા પુલ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. જ્યાં ક્ષમતાથી વધારે લોકોને ઝૂલતા પુલ ઉપર જવાની પરવાનગી આપી દેવાની બેદરકારીના કારણે કરુણ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઝૂલતા પુલ તૂટી જવાના કારણે નાના બાળકો મહિલાઓ સહીત 100 થી વધુ લોકોના મચ્છુ ડેમમાં ડૂબી જવાથી દર્દનાક મોત થયાં હતા. જેના સંદર્ભમાં આજરોજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. પરિપત્રમાં ચીફ જસ્ટિજે આવતીકાલે એટલે કે, 7 નવેમ્બરના રોજ સવારે 11 વાગે ગુજરાત હાઇકોર્ટમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મોન રાખવાનું નિર્ણય કરેલ છે. આ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજ, અન્ય તમામ કોર્ટનાં જજ અને સિનિયર ધારશાસ્ત્રીઓ સહીત ના તમામ લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહી 2 મિનિટનું મોન ધારણ કરી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજનો નિર્ણય, આવતી કાલે ગુજરાત હાઇકોર્ટમાં 2 મિનિટ મોન રાખવામાં આવશે, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે આવતી કાલે સવારે 11 વાગે 2 મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

Related posts

સરદારનગર પોલીસે ઝડપી પાડ્યો નકલી નોટો છાપવાનો કૌભાંડ! હોટલમાં રૂમ ભાડે રાખી પ્રિન્ટર મશીન દ્વારા છાપી રહ્યા હતા નકલી નોટો ને ત્યાં સરદારનગર પોલીસ ત્રાટકી, ક્રેટા કાર, 2 બાઈક સહીત કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3 ની ધરપકડ

Phone: 9998685264.

પલસાણા ખાતે પાણીની ટાંકીની સફાઈ કરતા દરમ્યાન ચાર કામદારોના મોત થવાનો મામલો! દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી કરી ઉગ્ર રજુઆત, પોલીસની તપાસ શંકાસ્પદ, કંપનીના કસૂરવાર માલિકો સામે કાયદેસર ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

Phone: 9998685264.

આ વ્યક્તિની આવી ઉદારતા અને માણસાઈ જોઈ તમે પણ કરશો સલામ,જેણે રખડતા કુતરાઓને આશરો આપવા માટે 20 કાર અને 3 મકાન વેચી દીધા

Phone: 9998685264.

Leave a Comment