Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઉત્તર પ્રદેશ / માત્ર 75 ઘર ધરાવતા ગામમાં 47 લોકો IAS ઓફિસર બન્યા, ઈસરો,અણુ સંશોધન કેન્દ્ર, વિશ્વ બેંક તથા અનેક દેશોના રાજદૂત બની આપી રહ્યા છે સેવા

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 293

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ભારતનું આ અનોખુ ગામ,જે ગામ 75 ઘરનું ગામ છે.આ ગામમાં 47 IAS અધિકારી વિવિધ વિભાગોમાં સેવા આપી રહ્યા છે,આ ગામ જૌનપુર જિલ્લામાં આવેલું માધોપટ્ટી ગામ છે.એટલું જ નહીં,માધોપટ્ટીની ધરતી પર જન્મેલા બાળકો ઇસરો, અણુ સંશોધન કેન્દ્ર,વિશ્વ બેંક સાથે અનેક દેશોના રાજદૂત છે.સિરકોની વિકાસખંડનું આ ગામ દેશના રિંગમાં રત્નની જેમ ચમકી રહ્યું છે.
IAS બન્યા પછી આ ગામના લોકો વિશ્વના ઘણા દેશોમાં ભારતના રાજદૂત રહ્યા.આ ગામના ચાર સગા ભાઈઓએ IAS બનીને જે ઇતિહાસ રચ્યો છે તે આજે પણ ભારતમાં એક રેકોર્ડ છે.1955 માં IAS ની પરીક્ષામાં 13 મો ક્રમ મેળવનાર વિનય કુમાર સિંહને આ સગા ભાઈઓમાં પ્રથમ પસંદ કરવામાં આવ્યા હતા.

વિનય સિંહ બિહારના મુખ્ય સચિવના પદ પર પહોંચ્યા.1964 માં, તેમના બે સગા ભાઈઓ ક્ષત્રપાલ સિંહ અને અજયકુમાર સિંહ મળીને IAS અધિકારી બન્યા.અહીં પીસીએસ અધિકારીઓની આખી ફોજ છે.તમને જણાવી દઈએ કે આ ગામની કુલ વસ્તી 2500 ની આસપાસ છે.કુલ 75 મકાનો અને 47 અધિકારીઓ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઉત્તર પ્રદેશ / માત્ર 75 ઘર ધરાવતા ગામમાં 47 લોકો IAS ઓફિસર બન્યા, ઈસરો,અણુ સંશોધન કેન્દ્ર, વિશ્વ બેંક તથા અનેક દેશોના રાજદૂત બની આપી રહ્યા છે સેવા

Related posts

બોલો અમદાવાદમાં મુંબઈ વાળી, શહેરમાં અસામાજિક તત્વો બેફામ, ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો, આરોપી યુવકનો છે ગુનાહિત ઇતિહાસ, પોલીસે મેથીપાક ચખાડી કર્યો જેલ હવાલે

Phone: 9998685264.

SC કોલેજિયમ દ્વારા જસ્ટિસ સુનિતા અગ્રવાલની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુંક, સુનિતા અગ્રવાલ બન્યા રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ

Phone: 9998685264.

ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા વૃદ્ધાશ્રમ ખાતેના દાદા,દાદીઓ માટે મેડિકલ કેમ્પ, ડીજેના તાલે ગરબા, અંતાક્ષરી સાથે ભોજન કરાવી ભાગવત ગીતા ભેટ અપાઈ, કાર્યક્રમમાં ઝોન 5 ડીસીપી હાજર રહ્યા

Phone: 9998685264.

Leave a Comment