Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વની જાહેરાત, સાવચેતી રાખીને ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લઈશુ

Our Visitor

559444
Total Users : 559444
Total views : 560438

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

ગુજરાતમાં ધો.6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે આજે રાજયની કેબીનેટમાં ચર્ચા થઇ હતી અને હવે તા.15 ઓગષ્ટ બાદ આ વર્ગો ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે કેબીનેટ બેઠક બાદ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે રાજયમાં જે શાળા અને કોલેજોના વર્ગો ચાલુ થયા છે ત્યાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યુ છે અને તેથી જ સંક્રમણની કોઇ ગંભીર સ્થિતિ દેખાઇ નથી.

હવે ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે સરકાર 15 ઓગષ્ટ બાદ નિર્ણય લેશે. એ ઉલ્લેખનીય છે કે હાલ જે કોરોના ગાઇડ લાઇન સરકારે અમલમાં મુકી છે તે તા.17 ઓગષ્ટના રોજ પૂરી થાય છે અને તેથી તેની સમીક્ષા સમયે જ ધો.6 થી 8ના વર્ગો ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વની જાહેરાત, સાવચેતી રાખીને ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લઈશુ

Related posts

સાયબર ગઠિયાઓનો વધતો જતો ત્રાસ!કેવાયસી અપડેટ કરવાના બહાને સરકારી વકીલને 20.96 લાખનો ચૂનો

Phone: 9998685264.

વડોદરા/ ત્રણ લાખથી વધુના દાગીનાની ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલી મહિલા આરોપીને પ્રસૃતિની પીડા ઉપડી, સયાજીગંજ પોલીસ ટીમે મહિલાને હોસ્પિટલ પહોંચાડી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું

Phone: 9998685264.

અરે ભાઈ જાન જેની હોય ટાબરીયાઓને કોઈ ફરક નથી પડતું, વરઘોડામાં વાગી રહ્યું હતું “પતલી કમરીયા… અને ડાન્સ કરીને મજા લીધી સ્કૂલ બસમા બેઠેલા બાળકોએ.. જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment