Times of Amdavad Live
BREAKING NEWS

Month : February 2025

Uncategorized

ખેડા SP ની કચેરીમાં મહિલાએ શુ કામ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો? જાણો સંપૂર્ણ વિગત…..

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર ખેડા: SP કચેરીમાં મહિલાએ કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પીડિતાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેનાથી કંટાળી...
Uncategorized

રાજકોટ સમૂહ લગ્નના ફરાર આરોપી ઝડપાયા, મુખ્ય આરોપી હજુ ફરાર, જાણો શું કહ્યું પોલીસે

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર રાજકોટમાં આયોજીત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં વર-કન્યા ફેરા ફરે તે પહેલા આયોજક ફરાર થઈ જતા ભારે હોબાળો થયો છે.જ્યા દંપતી નવી જિંદગીની...
Breaking Newsક્રાઈમ

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ દરમિયાન ખિસ્સા કાતરુઓનું શરમજનક કૃત્ય, જે પ્રત્યક્ષ સાક્ષીઓએ જોયું તે જાણી ચોંકી જશો!

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે (15 ફેબ્રુઆરી) રાત્રે જે અકસ્માત થયો તે કોઈના પણ હૃદયને હચમચાવી દેશે. અનિયંત્રિત ભીડમાં નાસભાગ...
Breaking Newsહેલ્થ

ઓલપાડના સાંધીએર ગામે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ કેમ્પ યોજાયો :કુલ ૨૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર શાળાના બાળકોને નોટબુક વિતરણ અને ગરીબ મહિલાઓને ધાબળા વિતરણ કરાયું સુરત.તા.૧૫, સર્વોદય જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને જીવનરક્ષા હોસ્પિટલ સાયણના સંયુકત...
Breaking Newsક્રાઈમ

અંકલેશ્વરની હોટલમાંથી જુગારધામ ઝડપાયું:હોટલના ભાગીદાર સહિત 8 જુગારી પકડાયા, 80 હજારનો મુદ્દામાલ જપ્ત, 4 વોન્ટેડ

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર અંકલેશ્વર GIDC બસ ડેપો સામે આવેલી હોટલ રોયલ ઈનમાંથી ભરૂચ એલસીબીએ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હોટલના ભાગીદાર સહિત 8 જુગારીઓને...
Breaking Newsદેશ-વિદેશ

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર…………………… ૨.૩ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક ચાર વર્ષમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની સુવિધાનો લાભ લીધો...
Breaking Newsદેશ-વિદેશરાજનીતિ

છેવાડાના માનવીની ચિંતા કરીશું તો વિકાસ સાર્થક ગણાશે: પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર અસ્પૃશ્યતા દૂર કરવા ,સાંપ્રદાયિક સૌહાર્દ અને ખાદી-ચરખા જાળવી રાખજો: પિયુષ બબેલે દેશના કેટલાંક મુઠ્ઠીભર લોકોને કારણે દેશમાં સાંપ્રદાયિક માહોલ બગડ્યો છે:...
રાજનીતિ

છેવાડાના માનવીની ચિંતા કરીશું તો વિકાસ સાર્થક ગણાશે: પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર અસ્પૃશ્યતા દૂર કરવા ,સાંપ્રદાયિક સૌહાર્દ અને ખાદી-ચરખા જાળવી રાખજો: પિયુષ બબેલે દેશના કેટલાંક મુઠ્ઠીભર લોકોને કારણે દેશમાં સાંપ્રદાયિક માહોલ બગડ્યો છે:...